Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૬:૨૯-૩૦

ગીતશાસ્ત્ર ૧૦૬:૨૯-૩૦

૨૯
એ પ્રમાણે તેઓએ પોતાની કરણીઓથી તેમને ચીડવ્યા અને તેઓમાં મરકી ફાટી નીકળી.
૩૦
પછી ફીનહાસે ઊભા થઈને મધ્યસ્થી કરી અને મરકી અટકી ગઈ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options