Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૬:૨૮-૩૦

ગીતશાસ્ત્ર ૧૦૬:૨૮-૩૦

૨૮
તેઓએ બઆલ-પેઓરની પૂજા કરી અને અર્પણને માટે અર્પિત કરેલા મૃતદેહનો ભક્ષ કર્યો.
૨૯
એ પ્રમાણે તેઓએ પોતાની કરણીઓથી તેમને ચીડવ્યા અને તેઓમાં મરકી ફાટી નીકળી.
૩૦
પછી ફીનહાસે ઊભા થઈને મધ્યસ્થી કરી અને મરકી અટકી ગઈ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options