Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૬:૨૮-૩૦

ગીતશાસ્ત્ર ૧૦૬:૨૮-૩૦

૨૮
તેઓએ બઆલ-પેઓરની પૂજા કરી અને અર્પણને માટે અર્પિત કરેલા મૃતદેહનો ભક્ષ કર્યો.
૨૯
એ પ્રમાણે તેઓએ પોતાની કરણીઓથી તેમને ચીડવ્યા અને તેઓમાં મરકી ફાટી નીકળી.
૩૦
પછી ફીનહાસે ઊભા થઈને મધ્યસ્થી કરી અને મરકી અટકી ગઈ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options