Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૬:૧૩-૧૪

ગીતશાસ્ત્ર ૧૦૬:૧૩-૧૪

૧૩
પણ તેઓ તેમનાં કરેલાં કૃત્યો પાછા જલદીથી ભૂલી ગયા; તેમની સલાહ સાંભળવાને તેઓએ ધીરજ રાખી નહિ.
૧૪
અરણ્યમાં તેઓએ ઘણી જ દુર્વાસના કરી અને તેઓએ રાનમાં ઈશ્વરને પડકાર આપ્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options