Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૬:૧૩-૧૪

ગીતશાસ્ત્ર ૧૦૬:૧૩-૧૪

૧૩
પણ તેઓ તેમનાં કરેલાં કૃત્યો પાછા જલદીથી ભૂલી ગયા; તેમની સલાહ સાંભળવાને તેઓએ ધીરજ રાખી નહિ.
૧૪
અરણ્યમાં તેઓએ ઘણી જ દુર્વાસના કરી અને તેઓએ રાનમાં ઈશ્વરને પડકાર આપ્યો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options