Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૪:૨૦-૨૧

ગીતશાસ્ત્ર ૧૦૪:૨૦-૨૧

૨૦
તમે અંધારું કરો છો એટલે રાત થાય છે ત્યારે જંગલનાં પશુઓ બહાર આવે છે.
૨૧
સિંહનાં બચ્ચાં શિકાર માટે ગર્જના કરે છે અને તેઓ ઈશ્વર પાસે પોતાનું ભોજન માગે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options