Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૪:૧૪-૧૫

ગીતશાસ્ત્ર ૧૦૪:૧૪-૧૫

૧૪
તે જાનવરને માટે ઘાસ ઉપજાવે છે અને માણસના માટે શાકભાજી ઉપજાવે છે કે જેથી માણસ ભૂમિમાંથી અન્ન ઉપજાવે છે.
૧૫
તે માણસને આનંદ આપનાર દ્રાક્ષારસ, તેના મુખને તેજસ્વી કરનાર તેલ અને તેના જીવનને બળ આપનાર રોટલી તે નિપજાવે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options