Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૪:૧૩-૧૪

ગીતશાસ્ત્ર ૧૦૪:૧૩-૧૪

૧૩
તે ઓરડામાંથી પર્વતો પર પાણી સિંચે છે. પૃથ્વી તેમનાં કામના ફળથી તૃપ્ત થાય છે.
૧૪
તે જાનવરને માટે ઘાસ ઉપજાવે છે અને માણસના માટે શાકભાજી ઉપજાવે છે કે જેથી માણસ ભૂમિમાંથી અન્ન ઉપજાવે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options