Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૩:૨-૪

ગીતશાસ્ત્ર ૧૦૩:૨-૪

હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન, અને તેમના સર્વ ઉપકારો તું ભૂલી ન જા.
તે તારાં સઘળાં પાપ માફ કરે છે; અને તારા સર્વ રોગ મટાડે છે.
તે તારો જીવ નાશથી બચાવે છે; તને કૃપા તથા દયાનો મુગટ પહેરાવે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options