Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૩:૧૭-૧૮

ગીતશાસ્ત્ર ૧૦૩:૧૭-૧૮

૧૭
પણ યહોવાહની કૃપા તેમના ભક્તો પર અનાદિકાળથી તે અનંતકાળ સુધી છે. તેમનું ન્યાયીપણું તેમના વંશજોને માટે છે.
૧૮
તેઓ તેમનો કરાર માને છે અને તેમની સૂચનાઓનું પાલન કરે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options