Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૨:૧૯-૨૦

ગીતશાસ્ત્ર ૧૦૨:૧૯-૨૦

૧૯
કેમ કે તેમણે પોતાના ઉચ્ચ પવિત્રસ્થાનમાંથી જોયું છે; આકાશમાંથી યહોવાહે પૃથ્વીને નિહાળી,
૨૦
જેથી તે બંદીવાનોના નિસાસા સાંભળી શકે, જેઓ મરણના સપાટામાં સપડાયેલા છે તેઓને તે છોડાવે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options