Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૨:૧૨-૧૪

ગીતશાસ્ત્ર ૧૦૨:૧૨-૧૪

૧૨
પણ, હે યહોવાહ, તમે સર્વકાળ ટકનાર છો અને તમારું સ્મરણ પેઢી દરપેઢી રહેશે.
૧૩
તમે ઊભા થઈને સિયોન પર દયા કરશો. તેના પર દયા કરવાનો સમય, એટલે ઠરાવેલો સમય, આવ્યો છે.
૧૪
કારણ કે તમારા સેવકોને તેના પથ્થરો વહાલા છે અને તેની ધૂળ પર તેઓને દયા આવે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options