Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૦:૪-૫

ગીતશાસ્ત્ર ૧૦૦:૪-૫

આભારસ્તુતિ સાથે તેમના દ્વારમાં પ્રવેશો અને સ્તવન કરતાં તેમના આંગણામાં આવો. આભાર માનીને તેમના નામની પ્રશંસા કરો.
કારણ કે યહોવાહ ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ અને તેમનું ન્યાયીપણું પેઢી દરપેઢી ટકી રહે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options