Skip to content
ગીતશાસ્ત્ર ૧૦:૧૭-૧૮

ગીતશાસ્ત્ર ૧૦:૧૭-૧૮

૧૭
હે યહોવાહ, તમે નમ્રની અભિલાષા જાણો છો; તમે તેઓનાં હૃદયોને દૃઢ કરશો, તમે તેઓની પ્રાર્થના સાંભળશો;
૧૮
તમે અનાથ તથા દુઃખીઓનો ન્યાય કરો તેથી પૃથ્વીનાં માણસો હવે પછી ત્રાસદાયક રહે નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options