Skip to content
નીતિવચનો ૮:૩૫-૩૬

નીતિવચનો ૮:૩૫-૩૬

૩૫
કારણ કે જેઓને હું મળું છું તેઓને જીવન મળે છે, તેઓ યહોવાહની કૃપા પામશે.
૩૬
પણ જે મારી સામે પાપ કરે છે, તે પોતાના આત્માને જ નુકશાન પહોંચાડે છે; જેઓ મને ધિક્કારે છે, તેઓ મૃત્યુના ચાહકો છે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options