Skip to content
નીતિવચનો ૭:૨૬-૨૭

નીતિવચનો ૭:૨૬-૨૭

૨૬
કારણ, તેણે ઘણાંને ઘાયલ કર્યા છે, તેઓને મારી નાખ્યા છે; અને તેનાથી માર્યા ગયેલાઓની સંખ્યા પુષ્કળ છે.
૨૭
તેનું ઘર મૃત્યુના માર્ગે છે; એ માર્ગ મૃત્યુના ઓરડામાં પહોંચાડે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options