Skip to content
નીતિવચનો ૬:૩૦-૩૧

નીતિવચનો ૬:૩૦-૩૧

૩૦
જો કોઈ માણસ ભૂખ સંતોષવા ચોરી કરે તો લોકો એવા માણસને ધિક્કારતા નથી.
૩૧
પણ જો તે પકડાય છે તો તેણે ચોરી કરી હોય તેના કરતાં સાતગણું પાછું આપવું પડે છે; તેણે પોતાના ઘરની સઘળી સંપત્તિ સોંપી દેવી પડે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options