Skip to content
નીતિવચનો ૪:૧૬-૧૭

નીતિવચનો ૪:૧૬-૧૭

૧૬
કેમ કે તેઓ નુકસાન કર્યા વગર ઊંઘતા નથી અને કોઈને ફસાવે નહિ, તો તેમની ઊંઘ ઊડી જાય છે.
૧૭
કારણ કે તેઓ દુષ્ટતાને અન્ન તરીકે ખાય છે અને જોરજુલમને દ્રાક્ષારસની જેમ પીએ છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options