Skip to content
નીતિવચનો ૩:૩૧-૩૨

નીતિવચનો ૩:૩૧-૩૨

૩૧
દુષ્ટ માણસની અદેખાઈ ન કર, અથવા તેનો એક પણ માર્ગ પસંદ ન કર.
૩૨
કેમ કે આડા માણસોને યહોવાહ ધિક્કારે છે; પણ પ્રામાણિક માણસો તેનો મર્મ સમજે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options