Skip to content
નીતિવચનો ૩:૧૯-૨૦

નીતિવચનો ૩:૧૯-૨૦

૧૯
યહોવાહે પૃથ્વીને ડહાપણથી અને આકાશોને સમજશક્તિથી ભરીને સ્થાપન કર્યા છે.
૨૦
તેમના ડહાપણને પ્રતાપે ઊંડાણમાંથી પાણીનાં ઝરણાં ફૂટી નીકળ્યાં અને વાદળોમાંથી ઝાકળ ટપકે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options