Skip to content
નીતિવચનો ૩:૧૪-૧૫

નીતિવચનો ૩:૧૪-૧૫

૧૪
કેમ કે તેનો વેપાર ચાંદીના વેપાર કરતાં અને તેનો વળતર ચોખ્ખા સોનાના વળતર કરતાં શ્રેષ્ઠ છે.
૧૫
ડહાપણ માણેક કરતાં વધારે મૂલ્યવાન છે અને તારી મનગમતી કોઈપણ વસ્તુ તેની બરાબરી કરી શકે તેમ નથી.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options