Skip to content
નીતિવચનો ૨૪:૧૩-૧૪

નીતિવચનો ૨૪:૧૩-૧૪

૧૩
મારા દીકરા, મધ ખા કેમ કે તે ગુણકારી છે, મધનું ચાકું પણ ખા, કેમ કે તેનો સ્વાદ તને મીઠો લાગે છે.
૧૪
ખરેખર ડહાપણ તારા આત્માને માટે છે, જો તને તે મળ્યું હોય, તો તને તેનું પ્રતિફળ મળશે અને તારી આશા વ્યર્થ જશે નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options