Skip to content
નીતિવચનો ૨૪:૧-૨

દુષ્ટોની ઈર્ષ્યા ન કરો

નીતિવચનો ૨૪:૧-૨
દુષ્ટ માણસોની અદેખાઈ ન કર, તેઓની સાથે રહેવાની ઇચ્છા ન કર.
કારણ કે તેઓનાં મન હિંસાના વિચારો કરે છે અને તેઓના હોઠ ઉપદ્રવની વાતો કરે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options