Skip to content
નીતિવચનો ૨૧:૩૦-૩૧

નીતિવચનો ૨૧:૩૦-૩૧

૩૦
કોઈ પણ ડહાપણ, બુદ્ધિ કે મસલત યહોવાહની આગળ ચાલી શકે નહિ.
૩૧
યુદ્ધના દિવસ માટે ઘોડો તૈયાર કરવામાં આવે છે, પણ વિજય તો યહોવાહ દ્વારા જ મળે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options