Skip to content
નીતિવચનો ૨:૧૮-૧૯

નીતિવચનો ૨:૧૮-૧૯

૧૮
કેમ કે તેનું ઘર મૃત્યુની ખીણ તરફ અને તેનો માર્ગ મૃત્યુ તરફ જાય છે.
૧૯
તેની પાસે જનારાઓમાંથી કોઈ પાછો ફરતો નથી અને તેઓ જીવનનો માર્ગ સંપાદન કરી શકતા નથી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options