Skip to content
નીતિવચનો ૧૬:૧૬-૧૭

નીતિવચનો ૧૬:૧૬-૧૭

૧૬
સોના કરતાં ડહાપણ મેળવવું એ કેટલું ઉત્તમ છે. ચાંદી કરતાં સમજણ મેળવવી વધારે યોગ્ય છે.
૧૭
દુષ્ટતાથી દૂર જવું એ જ પ્રામાણિક માણસનો રાજમાર્ગ છે; જે પોતાનો માર્ગ સંભાળે છે તે પોતાના આત્માનું રક્ષણ કરે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options