Skip to content
નીતિવચનો ૧૫:૩૧-૩૨

નીતિવચનો ૧૫:૩૧-૩૨

૩૧
ઠપકાનું પરિણામ જીવન છે, એ બાબત સાંભળનારની ગણતરી જ્ઞાનીઓમાં થાય છે.
૩૨
શિખામણનો ત્યાગ કરનાર પોતે પોતાના જ જીવનને તુચ્છ ગણે છે, પણ ઠપકાને સ્વીકારનાર બુદ્ધિ પ્રાપ્ત કરે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options