Skip to content
નીતિવચનો ૧૫:૧૮-૧૯

નીતિવચનો ૧૫:૧૮-૧૯

૧૮
ગરમ મિજાજનો માણસ ઝઘડા ઊભા કરે છે, પણ ધીરજવાન માણસ કજિયાને શાંત પાડે છે.
૧૯
આળસુનો માર્ગ કાંટાથી ભરાયેલી જાળ જેવો છે, પણ પ્રામાણિકનો માર્ગ વિઘ્નોથી મુક્ત છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options