Skip to content
નીતિવચનો ૧૪:૧૬-૧૭

નીતિવચનો ૧૪:૧૬-૧૭

૧૬
જ્ઞાની માણસ દુષ્ટતાથી દૂર રહે છે, પણ મૂર્ખ માણસ ઉન્મત્ત થઈને બેદરકાર બને છે.
૧૭
જલદી ક્રોધ કરનાર મૂર્ખાઈ કરી બેસે છે, અને દુષ્ટ યોજનાઓ ઘડનાર ધિક્કાર પામે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options