Skip to content
નીતિવચનો ૧૩:૧-૩

જ્ઞાની શિક્ષણનું મૂલ્ય

નીતિવચનો ૧૩:૧-૩
જ્ઞાની દીકરો પોતાના પિતાની શિખામણ માને છે, પણ અડિયલ દીકરો ઠપકાને ગણકારતો જ નથી.
માણસ પોતાના શબ્દોથી હિતકારક ફળ ભોગવે છે, પણ કપટીનો જીવ જુલમ વેઠશે.
પોતાનું મોં સંભાળીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે, પરંતુ જીભને છૂટી મૂકનાર વિનાશ નોતરે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options