Skip to content
નીતિવચનો ૧૨:૧૭-૧૯

નીતિવચનો ૧૨:૧૭-૧૯

૧૭
સત્ય ઉચ્ચારનાર નેકી પ્રગટ કરે છે, પણ જૂઠો સાક્ષી છેતરપિંડી કરે છે.
૧૮
અવિચારી વાણી તલવારની જેમ ઘા કરે છે પણ જ્ઞાની માણસની જીભના શબ્દો આરોગ્યરૂપ છે.
૧૯
જે હોઠ સત્ય બોલે છે તેઓ શાશ્વત રહે છે અને જૂઠા બોલી જીભ ક્ષણિક રહે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options