Skip to content
નીતિવચનો ૧૧:૧૦-૧૧

નીતિવચનો ૧૧:૧૦-૧૧

૧૦
ન્યાયી વ્યક્તિની સફળતામાં આખું નગર હર્ષ કરે છે; અને દુષ્ટોનો નાશ થાય છે ત્યારે હર્ષના નાદ સંભળાય છે.
૧૧
સદાચારીના આશીર્વાદથી નગરની ઉન્નતિ થાય છે, પણ દુરાચારીની વાણીથી તેનો નાશ થાય છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options