Skip to content
ગણના ૩૫:૨૬-૨૭

ગણના ૩૫:૨૬-૨૭

૨૬
પણ જે આશ્રયનગરમાં દોષી માણસ નાસી ગયો હોય, તેની સરહદની બહાર તે સમયે તે જાય,
૨૭
લોહીનો બદલો લેનાર તેને આશ્રયનગરની સરહદ બહાર મળે, જો તે તેને મારી નાખે, તો લોહીનો બદલો લેનારને માથે ખૂનનો દોષ ગણાય નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options