Skip to content
ગણના ૨૯:૩૫-૩૬

ગણના ૨૯:૩૫-૩૬

૩૫
આઠમા દિવસે તમારે બીજી પવિત્ર સભા રાખવી. તમારે બીજું કામ કરવું નહિ.
૩૬
તમારે યહોવાહને સુવાસિત હોમયજ્ઞ એટલે દહનીયાર્પણ ચઢાવવું. તારે એક બળદ, એક ઘેટો અને એક વર્ષની ઉંમરના ખામી વગરના સાત હલવાન ચઢાવવા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options