Skip to content
ગણના ૨૮:૯-૧૦

સાબ્બાથનું અર્પણ

ગણના ૨૮:૯-૧૦
“વિશ્રામવારને દિવસે તમારે ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના બે હલવાન ચઢાવવા, ખાદ્યાર્પણ તરીકે બે દશાંશ એફાહ મેંદાનો લોટ તેલમાં મોહેલો અને તેનું પેયાર્પણ ચઢાવવું.
૧૦
દરેક વિશ્રામવારનું દહનીયાપર્ણ અને રોજનું દહનીયાર્પણ અને પેયાર્પણ ઉપરાંત એ છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options