Skip to content
ગણના ૨૩:૨૫-૨૬

ગણના ૨૩:૨૫-૨૬

૨૫
પછી બાલાકે બલામને કહ્યું, “તેઓને શાપ ન દે તેમ જ આશીર્વાદ પણ ન આપ.”
૨૬
પણ બલામે બાલાકને જવાબ આપીને કહ્યું, “શું મેં તને કહ્યું ન હતું કે યહોવાહ મને જે કહેશે તે જ હું કહીશ.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options