Skip to content
માથ્થી ૨૪:૩૮-૩૯

માથ્થી ૨૪:૩૮-૩૯

૩૮
કેમ કે જેમ જળપ્રલયની અગાઉ નૂહ વહાણમાં બેઠો ત્યાં સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા;
૩૯
અને જળપ્રલય આવીને બધાને તાણી લઈ ગયો, ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options