Skip to content
માથ્થી ૧૯:૫-૬

માથ્થી ૧૯:૫-૬

અને કહ્યું કે ‘તે કારણને લીધે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે, અને તે બન્ને એક દેહ થશે?’
માટે તેઓ હવેથી બે નથી, પણ એક દેહ છે. એ માટે ઈશ્વરે જેમને જોડ્યાં છે તેમને માણસોએ જુદા ન પાડવાં.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options