Skip to content
માથ્થી ૧૩:૨૦-૨૧

માથ્થી ૧૩:૨૦-૨૧

૨૦
પથ્થરવાળી જમીન પર જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળીને તરત હર્ષથી તેને સ્વીકારી લે છે;
૨૧
તોપણ તેના પોતામાં જડ નહિ હોવાથી તે થોડી જ વાર ટકે છે, જયારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે, ત્યારે તરત તે પાછા પડે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options