Skip to content
માથ્થી ૧૨:૬-૮

માથ્થી ૧૨:૬-૮

પણ હું તમને કહું છું કે ભક્તિસ્થાન કરતાં અહીં એક મોટો છે.
વળી ‘બલિદાન કરતાં હું દયા ચાહું છું,’ એનો અર્થ જો તમે જાણતા હોત તો નિર્દોષને તમે દોષિત ન ઠરાવત.
કેમ કે માણસનો દીકરો વિશ્રામવારનો પ્રભુ છે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options