Skip to content
લેવીય ૩:૧૬-૧૭

લેવીય ૩:૧૬-૧૭

૧૬
આ તમામનું યાજકે શાંત્યર્પણ તરીકે દહન કરવું, તે સુવાસને સારુ હોમયજ્ઞરૂપ ખાદ્ય પદાર્થ છે. સઘળી ચરબી યહોવાહની છે.
૧૭
તમારી વંશપરંપરા તમારાં સઘળાં રહેઠાણોમાં એ હંમેશને માટે તમારો વિધિ થાય, એટલે ચરબી કે રક્ત તમારે ખાવાં જ નહિ.’”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options