Skip to content
લેવીય ૨૭:૨૮-૨૯

સમર્પિત વસ્તુનો નિયમ

લેવીય ૨૭:૨૮-૨૯
૨૮
પરંતુ યહોવાહને કરેલું કોઈ પણ અર્પણ પછી તે માણસ હોય, પશુ હોય અથવા વારસામાં મળેલું ખેતર હોય, તો તેને વેચી અથવા છોડાવી શકાય નહિ. કારણ તે યહોવાહને સારુ પરમપવિત્ર અર્પણ છે.
૨૯
જેનું અર્પણ માણસોમાંથી થયેલું હોય તેને પાછો ખરીદી ન શકાય. તેને નિશ્ચે મારી નાખવો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options