Skip to content
લેવીય ૨૫:૨૩-૨૪

લેવીય ૨૫:૨૩-૨૪

૨૩
જમીન સદાને માટે નવા માલિકને વેચાય નહિ. કેમ કે જમીન મારી છે. તમે માત્ર પરદેશીઓ અને યાત્રીઓ તરીકે મારી જમીન પર રહો છો.
૨૪
ખરીદ વેચાણમાં એક શરત એવી હોવી જ જોઈએ કે જમીનને વેચનાર માણસ ગમે ત્યારે તેને પાછી ખરીદી શકે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options