Skip to content
લેવીય ૨:૫-૬

લેવીય ૨:૫-૬

જો તારું અર્પણ તવામાં પકાવેલું ખાદ્યાર્પણ હોય, તો તે પણ તેલથી મોહેલા મેંદાનું જ બનાવેલું અને બેખમીરી હોય.
તારે તેના ભાગ કરીને ટુકડા કરવા અને તેના પર તેલ રેડવું. આ ખાદ્યાર્પણ છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options