Skip to content
લેવીય ૧૬:૨૩-૨૫

લેવીય ૧૬:૨૩-૨૫

૨૩
ત્યારપછી હારુન મુલાકાતમંડપમાં પાછો આવે. પવિત્રસ્થાનમાં દાખલ થતી વખતે પહેરેલા શણનાં વસ્ત્રો ઉતારીને ત્યાં રાખી મૂકે.
૨૪
પવિત્રસ્થાનમાં સ્નાન કરીને તે પોતાના વસ્ત્રો પહેરે અને બહાર જઈને પોતાનું અને લોકોનું દહનીયાર્પણ અર્પણ કરે અને આ રીતે પોતાને સારુ અને લોકોને સારુ પ્રાયશ્ચિત કરે.
૨૫
પાપાર્થાર્પણની ચરબીનું દહન તે વેદી પર કરે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options