Skip to content
લેવીય ૧૧:૨૯-૩૧

લેવીય ૧૧:૨૯-૩૧

૨૯
જમીન પર પેટે ચાલનારા પ્રાણીઓમાંથી આ તમારા માટે અશુદ્ધ છે: નોળિયો, ઉંદર, દરેક પ્રકારની ગરોળી,
૩૦
ચંદન ઘો, પાટલા ઘો, ગરોળી, સરડો તથા કાચીંડો.
૩૧
સર્વ પેટે ચાલનારાં સર્પટિયાંઓમાં આટલાં તમારે માટે અશુદ્ધ છે. જે કોઈ તેઓના મૃતદેહનો સ્પર્શ કરે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options