Skip to content
યર્મિયાનો વિલાપ ૪:૯-૧૦

યર્મિયાનો વિલાપ ૪:૯-૧૦

જેઓ તલવારથી માર્યા ગયા તેઓ ભૂખે મરનાર કરતાં સુખી છે, કેમ કે ભૂખ્યા માણસો ખેતરમાં પાક ન થવાથી બળહીન થઈને ઝૂરે છે.
૧૦
દયાળુ સ્ત્રીઓએ પોતાને હાથે પોતાના બાળકોને બાફ્યાં છે, મારા લોકોની દીકરીના નાશને સમયે એ જ તેઓનો ખોરાક હતો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options