Skip to content
યર્મિયાનો વિલાપ ૪:૧૩-૧૪

યર્મિયાનો વિલાપ ૪:૧૩-૧૪

૧૩
પણ પ્રબોધકોના પાપના કારણે અને યાજકોના અન્યાયને કારણે; તેઓએ તેમાં ન્યાયીઓનું રક્ત વહેવડાવ્યું છે.
૧૪
તેઓ આંધળાઓની જેમ મહોલ્લે મહોલ્લે ભટક્યા. તેઓ લોહીથી એવા તો લથબથ હતા કે કોઈ તેઓનાં વસ્ત્રોને અડકી શકતું ન હતું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options