Skip to content
યર્મિયાનો વિલાપ ૩:૧૭-૧૯

યર્મિયાનો વિલાપ ૩:૧૭-૧૯

૧૭
તમે મારો જીવ સુખશાંતિથી દૂર કર્યો છે; સમૃદ્ધિ શું છે તે હું ભૂલી ગયો છું.
૧૮
તેથી મેં કહ્યું, “મારું બળ ખૂટી ગયું છે, એટલે યહોવાહ તરફથી મારી આશા નષ્ટ થઈ ગઈ છે!”
૧૯
મારું કષ્ટ તથા મારું દુઃખ, મારી કટુતા તથા કડવાશનું સ્મરણ કરો!
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options