Skip to content
ન્યાયાધીશો ૮:૧૬-૧૭

ન્યાયાધીશો ૮:૧૬-૧૭

૧૬
ગિદિયોને નગરના વડીલોને પકડીને જંગલના કાંટા તથા ઝાંખરાં લઈને તે વડે સુક્કોથના લોકોને શિક્ષા કરી.
૧૭
વળી તેણે પનુએલનો કિલ્લો તોડી પાડ્યો અને તે નગરના માણસોનો સંહાર કર્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options