Skip to content
ન્યાયાધીશો ૨:૨૧-૨૨

ન્યાયાધીશો ૨:૨૧-૨૨

૨૧
માટે યહોશુઆએ મરણના સમયે જે લોકોને રહેવા દીધા હતા, તેઓમાંના કોઈને પણ, હું હવે પછી, તેઓની આગળથી હાંકી કાઢીશ નહિ.
૨૨
જેમ તેઓના પિતૃઓ ઈશ્વરના માર્ગમાં ચાલ્યા હતા, તેમ ઇઝરાયલ ચાલશે કે કેમ તેની તેઓ વડે હું પરીક્ષા કરું.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options