Skip to content
યહોશુઆ ૬:૨૬-૨૭

યહોશુઆનો શાપ અને ખ્યાતિ

યહોશુઆ ૬:૨૬-૨૭
૨૬
પછી તે વખતે યહોશુઆએ તેઓને સમ આપીને કહ્યું કે, “જે કોઈ ઊઠીને ફરીથી યરીખો નગર બાંધે તે યહોવાહની નજર આગળ શાપિત થાય. તેના જયેષ્ઠ પુત્રના જીવનના બદલામાં તે પાયો નાખશે અને તેના સૌથી નાના પુત્રના જીવના બદલામાં તેના દરવાજા સ્થિર કરશે.”
૨૭
આ રીતે યહોવાહ યહોશુઆ સાથે રહ્યા હતા. તેની કીર્તિ આખા દેશમાં ફેલાઈ ગઈ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options